Tuesday, May 20, 2025

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મકરસંક્રાંતિના પાવન પર્વ પર મોટા રામપર ગામે આવેલા નારીચાણીયા હનુમાનજી મહારાજના દર્શન કરવા પહોચ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળીયાના ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ મકરસંક્રાંતિના પાવન પર્વ પર મોટા રામપર ગામે આવેલા નારીચાણીયા હનુમાનજી મહારાજના દર્શન કરવા પહોચ્યા

નારીચાણીયા હનુમાનજી મંદીરના મહંત ભરતદાસ કુબાવત બાપુએ ધારાસભ્યશ્રીનુ સાલ ઓઢાડીને સન્માનિત કર્યા

મોરબી માળીયાના ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા મકરસંક્રાંતિના પાવનકારી પર્વ નિમિતે મોટા રામપર ખાતે આવેલા નારીચાણીયા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન માટે પહોચ્યા હતા જ્યા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ નારીચાણીયા હનુમાનજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી આર્શિવાદ લીધા હતા ત્યારબાદ નારીચાણીયા હનુમાન મંદિર જગ્યાના મહંતશ્રી ભરતદાસ કુબાવત બાપુ દ્વારા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાનુ સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW