Friday, May 30, 2025

નવયુગ કોલેજ માં સેન્ટ્રલ યુનિ. દ્વારા સેમિનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રો. ડો. એચ .બી .પટેલ સાહેબ (રજીસ્ટાર અને ડીનશ્રી ) તેમજ પ્રો.ડો. દિનેશભાઈ કનઝારિયા (પ્રો. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ) તેમની સાથે નવયુગ કોલેજના તમામ વિભાગના પ્રિન્સિપાલ તેમજ એકેડમીક સ્ટાફ સાથે નવી શિક્ષણનીતિ અને વહીવટી બાબતો અંગે પ્રશ્નોતરી સાથેનો સેમિનાર યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW