Thursday, May 22, 2025

મોરબી પોલીસ દ્વારા જુમાવડી વિસ્તાર માં માછીમાર પરિવારો ને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી નવલખી બંદર ખાતે આવેલા જુમાવાડી ફિશિંગ પોઇન્ટ ખાતે રહેતા માછીમાર પરિવારોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવતી મોરબી પોલીસ
બિપરજોય વાવઝોડાને કારણે સાવચેત્તી ના ભાગરૂપે મોરબી પોલીસ દ્વારા નવલખી બંદર પાસેના જુમ્મા વાડી ખાતે રહેતા માછીમાર પરિવારોને સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત કરાવાયા

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW