Thursday, May 29, 2025

બિપરજોય વાવાઝોડા સલામતી વ્યવસ્થાના ભાગરૂપે મોરબી રામાનંદી સાધુ સમાજએ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા

Advertisement
Advertisement
Advertisement

સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડા નો ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે મોરબી રામાનંદી સાધુ સમાજના કોઈ પરિવારને તકલીફ પડી રહી હોય તેવા પરિવાર માટે જ્ઞાતિની વાડીએ રહેવાની સગવડ કરવામાં આવી છે
શ્રી મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી સંચાલિત બીપરજોય વાવાઝોડા ના કારણે જ્ઞાતિની વાડી નું કામકાજ તારીખ 15/16 બે દિવસ માટે ઓફિસ કાર્યાલય બંધ રહેશે જેની નોંધ લેવા જ્ઞાતિજનોને વિનંતી કરવામાં આવી છે
વધુ વિગત માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે
દિનેશભાઈ એસ નિમાવત : 98799 93705

સુરેશભાઈ ડી રામાવત:98259 09971

ચંદ્રકાંતભાઈ જે રામાનુજ : 70160 97002

દીપકભાઈ એન કુબાવત : 94272 36797

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW