Friday, May 23, 2025

માળીયાના રોહીશાળા ગામની સીમમાં ખેડુતની હત્યા કરનાર બે આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયામિયાણાના રોહીશાળા ગામના ખેડુત પરેશભાઈ કાલરીયાને પોતાની વાડીએ તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયેલા રાગેશભાઈ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંગ બધેલ જાતે.ભીલ અને રાજબાઈ નરસિંગભાઈ બધેલ જાતે.ભીલને મધ્યપ્રદેશથી માળીયા પોલીસે ઉપાડી લીધા બંને આરોપીઓએ હત્યા કર્યાની કબુલાત આપી હતી

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW