Sunday, March 16, 2025

મોરબી કલેક્ટર તેમજ DDO સહિત રાજ્યના 50 આઇએએસ અધિકારીઓની બદલી

Advertisement

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ અધિકારીઓ ની બદલી નો ગંજીપો ચિપવાનું ચાલુ થઈ ગયું છે જેમાં રાજ્ય અલગ અલગ સ્થળે ફરજ બજાવતા ૫૦ આઇએએસ (IAS) અધિકારીઓની બદલી ગઈ થઈ છે
રાજ્યના વહીવટી તંત્ર માં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં મોરબી માં કલેકટર તરીકે ફરજ બજાવતા જી. ટી. પંડ્યા ની બદલી કરીને દેવ ભૂમિ દ્વારકા ખાતે કરવામાં આવી છે તો મોરબીના નવા કલેકટર તરીકે અમદાવાદ ખાતે સ્ટેટ ટેક્સ અધિક કમિશ્નર તરીકે ફરજ બજાવતા કિરણ જવેરી ને મોરબી જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.
તો મોરબી જિલ્લા ખાતે ફરજ બજાવતા ડીડીઓ (IAS) ડી. ડી જાડેજા ની બદલી કરી તેમની જગ્યાએ જે. એસ. પ્રજાપતિને મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW