Sunday, March 16, 2025

મોરબી: ઘર ચલો સંપર્ક અભીયાન અંતર્ગત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો ટીંબડી સહિતના ગામોમાં ઝંઝાવાતી પ્રવાસ

Advertisement

આગામી લોકસભાની ચૂંટણી ને લઈને ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા ઘર ચલો સંપર્ક અભીયાન અંતર્ગત મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી માળિયાં પંથક ના ગામો માં ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ઠેર ઠેર આવકાર આપવામાં આવી રહ્યો છે જેમાં આજ રોજ મોરબી તાલુકાના ટીંબડી, ધરમપુર, ગાળા,વાઘપર, પીલુડી સહિતના ગામો માં ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW