Wednesday, June 4, 2025

કુબાપીઠ રઘુનાથજી મંદિર (વાંકાનેર) ના અગિયારમાં આચાર્ય મહંતશ્રી છબીરમદાસજી મહારાજ નું અવસાન

Advertisement
Advertisement
Advertisement

જય સીયારામ સાથ જણાવતા હદય ધ્રુજે છે છતા આપ સર્વે ને વંદન સાથે જાણ કરતા કે પૂજય પ્રાત સ્મરણીય ગુરૂદેવ શ્રી કુબાપીઠ રઘુનાથજી મંદિર (વાંકાનેર) ના અગિયારમાં આચાર્ય મહંતશ્રી છબીરમદાસજી મહારાજ આપણા સર્વે ની વચે થી તારીખ ૩૦/૦૭/૨૦૨૪ ને મંગળવાર ના રાત્રે ૮:૩૦ કલાકે દેહ ત્યાગ કરી પૂજ્ય બાપુ સાંકેતવાસ પધારેલ છે તેમના અંતિમ દર્શન તારીખ ૩૧/૦૭/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૮:૩૦ કલાક થી ૧૧:૦૦ કલાક રાખેલ છે અને અંતિમ પાલખી યાત્રા સવારે ૧૧:૦૦ કલાકે નીજ મંદિર થી નિકળશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW