Tuesday, May 20, 2025

મોરબીના ખાખરેચી ગામે ભૂલકાઓ લહેરાવ્યો તિરંગો

Advertisement
Advertisement
Advertisement

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અંતર્ગત મોરબીમાં માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં નાના નાના ભૂલકાઓ પણ જોડાયા હતા, આ ભૂલકાઓ ગર્વભેર તિરંગો લહેરાવી હરખઘેલા બન્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW