Monday, May 19, 2025

હળવદની પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, કૃ ઉ. ખાતે “નશામુક્ત ભારત અભીયાન” અંતર્ગત શપથ લેવાયા

Advertisement
Advertisement
Advertisement

પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, જૂ.કૃ.યુ., હળવદ ખાતે હળવદ તાલુકા પોલીસના સહયોગથી “નશામુક્ત ભારત અભીયાન” અંતર્ગત શપથ લેવાનુ આયોજન કરવામાં આવેલ હતું. આ સેમીનારમાં હળવદ તાલુકા પોલીસ વિભાગના સ્ટાફ અને ડો. એ. વી. ખાનપરા, આચાર્ય, કૃષિ પોલીટેકનીક, હળવદ તેમજ અત્રેની પોલીટેકનીકના સ્ટાફ સભ્યો તેમજ વિધાર્થી/વિધાર્થીનીઓ મળીને કુલ ૮૦ વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નશામુક્ત ભારત અભીયાન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW