મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 20/01/2026 મંગળવાર ના રોજ વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ કરવાની કામગીરી માટે બંધ રહેશે
અશ્વમેઘ ઇન્ડ. ફીડર સવારે 8:30 થી સાંજે 06:30 વાગ્યા સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતી સોસાયટી પાટીદાર ટાઉનશીપ તેમજ હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.





