Wednesday, March 18, 2026

મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયાનું અવસાન, ગુરુવારે બેસણું

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયા તે સ્વ. રામજીભાઈ કરશનભાઈ અંબાલીયા અને કાન્તાબેન રામજીભાઈ અંબાલીયાના પુત્ર, સરોજબેન વસંતભાઈ પરમાર, રાજેશ રામજીભાઈ અંબાલીયા (પત્રકાર), પ્રદીપ રામજીભાઈ અંબાલીયાના ભાઈ, દર્શનાબેન અને રેખાબેનના દિયર,
વસંતકુમાર જે. પરમારના સાળાનું
તારીખ 17-03-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-03-2026 ને ગુરુવારના રોજ સવારના 10 થી 12 વાગ્યે તેમના નિવાસ સ્થાન 13, મારુતિ પ્લોટ, સો-ઓરડી, પરમાર પાન વાળી શેરી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW