Thursday, March 19, 2026

મોરબી ફાયર વિભાગ ઉમદા કામગીરી

Advertisement
Advertisement
Advertisement

દિવાળી ના પર્વ પર આગ લાગવાથી કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે મોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારમાં આગ જનની ના બનાવો માં સરળતા થી પહોંચી શકાય તે માટે મહારાણા પ્રતાપ સર્કલ સામે કાંઠે નવા બસ સ્ટેન્ડ અને ફાયર સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ટીમો સાથે ૧૫ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હતા.
ગઈકાલે દિવાળીના તહેવાર દરમિયાન થી બીજે દિવસ સુધી સવારમાં મોરબી ફાયર કંટ્રોલરૂમમાં 21 ફાયર કોલ આવેલા છે.જેમાં કચરા ના ઢગલામાં, જાડી -જાખરા માં, ખુલ્લી જગ્યામાં, નીણ કે ઘાસચારામા, મકાન કે દુકાનની છત ઉપર કે બાલ્કની માં, એવી વિવિધ જગ્યાએ આગ- જનનીના બનાવો બનેલા છે,મોરબી ફાયર વિભાગ ની સૂચતકતાથી કોઈ જાનહાની થયેલ નથી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW