Tuesday, March 4, 2025

મોરબી જિલ્લા પેન્શનરો માટે આગામી ૩૧ ડિસેમ્બરે સામાન્યસભા યોજાશે

Advertisement

મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે તા.૩૧-૧૨-૨૦૨૩ ના રોજ વાર્ષિક સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વાર્ષિક સામાન્યસભા તા.૩૧-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૮ કલાકે પંચમુખી હનુમાનજીનું મંદીર, ધરમપુર રોડ, ઊમા ટાઉનશીપ સામે, મોરબી-૨ ખાતે રાખવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા પેન્સનર સમાજના આજીવન સભ્યોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જે.એસ. ડાંગર દ્વારા જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW