Tuesday, May 20, 2025

મોરબી : જગત ગુરુ શ્રી રામાનંદાચાર્ય મહારાજ ની ૭૨૪ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી : રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય મહારાજ ની ૭૨૪ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

રામાનંદી સાધુ સમાજ જ્ઞાતિ મોરબી માળિયા મી. દ્વારા ગત રોજ ૦૨/૦૨/૨૦૨૪ ના રોજ જગત ગુરુ શ્રી રામાનંદાચાર્ય મહારાજ ના પ્રાગટ્ય દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે મંગળા આરતી તેમજ બપોરે ૧૨. કલાકે મહાઆરતી તેમજ ૧૨.૩૦ કલાકે ભોજન પ્રસાદ રાખવામાં આવેલ હતો

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW