Sunday, March 16, 2025

મોરબી માળીયા બ્રાંચ કેનાલોમાં પિયતના પાણી મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા લાલઘુમ

Advertisement

(અહેવાલ : મયંક દેવમુરારી)

▪️માળીયા બ્રાંચ કેનાલમાં ઢાંકીથી પાણી પુરતા પ્રમાણમાં છોડ્યું તો જાય કયા ?

▪️નર્મદા નિગમ દ્વારા ઢાંકીથી પાણી‌ છોડયુ તો જાય છે કયા જેવા પ્રશ્નો સાથે પાણી પુરવઠાના લાલીયાવાડી કરતા અધિકારીઓને સસ્પેન્ડ કરો : *કાંતિલાલ અમૃતિયા*

▪️માળીયાના છેવાડાના ગામડાઓના ખેડુતો પિયતના પાણીથી વંચિત જેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પાણી મામલે આવતીકાલે ઢાંકી જશે

▪️છેવાડાના ગામડાઓના ખેડૂતો સુધી પિયતનુ પાણી પહોંચાડવા કેનાલમાં પુરતો પાણીનો જથ્થો પહોંચે તે માટે ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ કાળઝાળ સ્વરૂપ ધારણ કર્યું

▪️પિયતના પાણીની પળોજણ વર્ષો વર્ષ અમારે પાણી માટે ભીખ માંગવાની અધિકારીઓને કાલે સ્થળ ઉપર જઈને ખખડાવે તો નવાઈ નહીં

▪️મોરબીના પાણીદાર ધારાસભ્ય પાણી માટે આવતીકાલે પાણી બતાવશે કાર્યકર્તાઓ સાથે ઢાંકી જશે કેનાલ ઉપર નિરીક્ષણ કરશે પાણીનો બગાડ અટકાવવો અથવા અધિકારીઓને સસ્પેન્ડ કરો કાંતિલાલ અમૃતિયાનો ગુસ્સો આસમાને

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW