Wednesday, February 26, 2025

મોરબી:આવતીકાલે સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે

Advertisement
Advertisement

આવતીકાલે સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે

આવતી કાલે બુધવાર અને મહાશિવરાત્રી છે એટલે મહાદેવ ને રીઝવવાનો અનેરો અવસર

આવતીકાલે તારીખ 26 ફેબ્રુઆરી અને બુધવાર ના રોજ સાંજે 7.30 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલ સીધેશ્વર મહાદેવના મંદિરે સંગીત ના તાલે મહાઆરતી તથા પ્રસાદી અને દીપ્રમાળા નું આયોજન કરેલ છે તમામ શણગાર દ્વારકેશ ફ્લાવર ના સહયોગ થી કરવામાં આવશે તો તમામ શિવ ભક્તોએ આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત શ્રી પ્રવિણ ગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW