Saturday, May 17, 2025

કાંતિલાલ અમૃતિયા આજે પોતાના નિવાસ્થાન થી લોક સંપર્ક કરશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળીયા વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનોનો અપાર પ્રેમ પામી ગુજરાત રાજ્યની નવનિર્વાચિત સરકારના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા આજે તા. 15.12.2022 ગુરુવારના રોજ બપોરે 1.00 વાગ્યે મોરબી પધારવાના છે અને મોડી સાંજ સુધી નિવાસ કમ કાર્યાલય ઉમા ટાઉનશીપ ખાતે રોકાવાના છે.
ભવ્ય વિજયના નિર્માતા એવા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો, વિવિધ સમાજો, સમાજસેવી સંસ્થાઓ વિ.ને અનુકૂળતાએ ઉમા ટાઉનશીપ ખાતે પધારવા આમંત્રણ પાઠવવા માં આવ્યું છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW