Monday, May 19, 2025

નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ના હસ્તે 12 જાન્યુઆરી ના રોજ શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.

નીલકંઠ પુસ્તક મેળો તા.13/01/2023,શુક્રવાર ના રોજ પણ સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો હશે તેથી આપ સર્વે મોરબીવાસી આ પુસ્તક મેળા ની મુલાકાત લઈ યુવા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરે તેવી નીલકંઠ સ્કૂલ દ્વારા કરે છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW