Saturday, March 8, 2025

રાજકોટના યુવાને મોરબીમાં જિંદગી ટુંકાવી મોતને વહાલું કર્યું

Advertisement

રાજકોટના યુવકે ગળોફાસો ખાઈ મોરબીની વ્રજ હોટલમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી શિવનગર શેરી નં -૩ માં રહેતા સતિષભાઈ મચ્છાભાઈ સિધવ (ઉ.વ.૨૯) એ ગત તા ૧૮-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે આર્થિક સંકડામણના કારણોસર મોરબી વ્રજ હોટલના રૂમ નં -૧૧૪ માં અંદરથી બંધ કરી કેબલ વાયર વડે સીલીંગ પંખા સાથે બાંધીને પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW