Wednesday, May 21, 2025

ખેરવા ગામમાં રક્તપિત્ત જાગૃતી અર્થે જૂથ ચર્ચા તથા પત્રિકા દ્વારા આરોગ્ય શિક્ષણ અપાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સીંઘાવદર ના સહયોગથી સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન 2023 અંતર્ગત આજરોજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સીંઘાવદર દ્રારા ખેરવા પ્રાથમીક શાળા અને ખેરવા ગામમાં રક્તપિત્ત જાગૃતી અર્થે જૂથ ચર્ચા તથા પત્રિકા દ્વારા આરોગ્ય શિક્ષણ આપેલ

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખેરવા ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રતિકભાઈ ધામેલીયા તથા પ્રા.આ.કે. સિંધાવદર ના સુપરવાઈઝર પંડ્યાભાઈ હાજર રહેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW