Friday, May 23, 2025

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ૨૭ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લના પ્રવાસે

Advertisement
Advertisement
Advertisement

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબીના જડેશ્વર ખાતે સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાતા લોક સાંસ્કૃતિક મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW