Tuesday, March 17, 2026

અબોલજીવ તેમજ ચકલા ની ચણ ના લાભાર્થે અણીયારી ગામ નાટક ભજવાસે

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ના અનિયારી ગામે નવદુર્ગા શક્તિ મંડળ તથા અણિયારી ગામ સમસ્ત ભવ્ય નાટક સોનબેન ની ચૂંદડી તથા હાસ્ય રસ થી ભરપુર કોમિક દીકરો દયારામ નામના નાટક તારીખ 13/11 ના રાત્રે અનીયારી ગામ ની સ્કૂલના વિશાળ ગ્રાઉ્ડ માં ભજવવા માં આવશે જે જોવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW