Saturday, May 24, 2025

મોરબી પંથકમાં આંટાફેરા કરતો દીપડો અંતે પાંજરે પુરાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી પંથક માં છેલા ઘણા સમય થી દીપડો આંટાફેરા કરતો હોવાનું ગ્રામજનો દ્વારા સામે આવ્યું હતું ગત રાત્રે મોરબી નજીક ચકમપર ગામે બકરી નું મારણ કરતા બાદ ગ્રામજનો દ્વારા વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડા ને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં દીપડો કેદ થઈ જતાં ગ્રામજનો અને વન વિભાગ દ્વારા રાહત નો શ્વાસ લીધો હતો

મોરબીના ચકમપર ગામે બકરીનુ મારણ કરીને આતંક મચાવનાર દિપડો પાંજરે પુરાયો

વન વિભાગની ટીમે ગણતરીની કલાકોમાં દિપડાને પાંજરે પુરી દીધો

ચકમપર વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW