ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની વધુ એક સફળ રજૂઆત રોડ રસ્તા માટે કેટલા કરોડ રાજ્ય સરકારે ફાળવ્યા જાણો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની એક પછી એક સફળ રજૂઆત.

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં *ધારાસભ્ય જીતુભાઈ સોમાણી* ની રજૂઆતને ધ્યાનમાં રાખી,(1) તીથવા જડેશ્ચર રોડ થી ભંગેશ્ચર મંદિર સુધીનો રસ્તો જેની રકમ અંદાજીત રૂા-1 કરોડ (100 લાખ),
(2) દેરાળા ગામ થી ખાનપર ગામ સુધીનો રસ્તો જેની અંદાજિત રકમ રૂા-2.75 કરોડ (275 લાખ),
(3) એસ.એચ.થી નવા રાતીદેવરી મંદિર રોડ જેની અંદાજિત રકમ રૂા- 70 લાખ
(4) જાલી ચોકડીથી હસનપર ગામ સુધીનો રસ્તો જેની અંદાજિત રકમ રૂા-2.10 કરોડ (210 લાખ)
(5) ગારીડા થી સમઢીયાળા, ગુંદાખડા અને સતાપર ગામને જોડતા રસ્તાનું કામ જેની અંદાજીત રકમ રૂા-4 કરોડ (400 લાખ) મંજુર કરવામાં આવેલ છે તે બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માન્યો હતો

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW