Wednesday, April 2, 2025

વીરપર નિવાસી ગોપાલદાસ શાંતિલાલ નિમાવત નું અવસાન

મોરબી ના વિરપર ગામ નિવાસી ગોપાલદાસ શાંતિલાલ નિમાવત (ઉ. ૭૭) તા. ૩૦/૦૩/૨૦૨૫ રવિવાર ના રોજ રામચરણ પામેલ છે તેમનું બેસણું તા. ૦૩/૦૪/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્થાને ગામ વિરપર ખાતે રાખેલ છે

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW