નક્ષત્ર હોસ્પિટલ મોરબી ખાતે, આગામી 12 તારીખે, મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન
59 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને 17000 થી વધુ હાર્ટ સર્જરી કરનાર, સુવિખ્યાત હાર્ટ સર્જન ડૉ. ધીરેન શાહસાહેબ ( મોરબીના અચલ જે.પી.ભાઈ જેસ્વાણીનું હૃદય પ્રત્યારોપણ કરેલ છે એ) ઉપરાંત
*મૂળ મોરબીના વતની, લબ્ધ પ્રતિષ્ઠિત પત્રકાર સ્વ. ભૂપતભાઈ પારેખના પુત્ર અને જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. ભાવેશ પારેખ ની સાથે સાથે
જૉઈન્ટ રિપ્લેસમેન્ટ અને અતિ આધુનિક રોબોટીક સર્જરીના ઓર્થોપેડિક સર્જન ડૉ. અજયસિંહ દેવડા વિ.
નિષ્ણાંતો દ્વારા તા. 12 જૂન 2025 ગુરુવારના રોજ સાંજે 4.00 થી 7.00 કલાક સુધી
*નક્ષત્ર હોસ્પિટલ શનાળા રોડ ખાતે યોજાનારા આ કેમ્પમાં લાભ લેવા અપીલ ..
*નક્ષત્ર હોસ્પિટલ પર રજીસ્ટ્રેશન કરાવવા અને વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓને તપાસવામાં આવશે જે વિદિત થાય…*