Saturday, June 7, 2025

નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીનું ઝળહળતું પરિણામ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બી.એડ્. સેમેસ્ટર-4ના પરિણામમાં નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીમાં અભ્યાસ કરતાં તાલિમાર્થીઓએ શાનદાર પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સંસ્થાના 100% પરિણામ સાથે તાલિમાર્થી વ્યાસ માનસીએ 2374/2500 ગુણ (94.96%) મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જિવાણી ખુશાલીએ 2370 ગુણ (94.80%) સાથે દ્વિતીય અને અગોલા પ્રિયાંશીએ 2355 ગુણ (94.20%) સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ ઝળહળતા પરિણામ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તાલિમાર્થીઓને અભિનંદન તથા ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
*નવયુગ બી.એડ્. કોલેજ સતત ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ માટે પ્રખ્યાત છે.*

– નવયુગ બી.એડ્. કોલેજ, મોરબી
www.navyugcollegemorbi.in

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW