રાજકોટ નિવાસી ભરતભાઈ દલપતરામ નિમાવતનુ અવસાન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાજકોટ નિવાસી ભરતભાઈ દલપતરામ નિમાવત (મૂ્.મોરબી) તેઓશ્રી નિલેશભાઈ નિમાવત તથા જીજ્ઞાબેન નિમાવતના પિતાશ્રી,મીહીરભાઈના દાદા કનૈયાલાલભાઈ, કિશોરભાઈ, વિજયભાઈના મોટાભાઈ જતીનભાઈ, મેહુલભાઈ, દેવાંગભાઈ ભાઈજીનું તા.૨૮/૦૯/૨૦૨૫નુ અવસાન થયેલ છે, *સદ્ગતનુ બેસણું* *તા.૨૯/૦૯ સોમવાર બપોરે ૩ થી પ વાગ્યા* સુધીના રોજ તેમના *રણછોડદાસબાપુ આશ્રમ પાર્કિંગ,કુવાડવા રોડ* , *રાજકોટ* ખાતે રાખેલ છે.ઈશ્વરને ગમ્યું તે ખરૂં.ઓમ શાંતિ જય સીતારામ
નિલેશભાઈ નિમાવત મો.૯૨૬૫૯૬૬૦૬૧
મો.૭૦૧૬૦૮૮૦૨૪

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW