Saturday, May 17, 2025

મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા આઠમા સમૂહલગ્ન નું આયોજન ૨૧ નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના નવલખી રોડ પર આવેલ આસ્થા ને શ્રદ્ધા ના પ્રતીક સમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આઠમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૨૦-૦૫ ને મંગળવારે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિર બાજુમા ધુતારી નવલખી રોડ મોરબી ખાતે
યોજાશે જેમાં મંડપ મુહૂર્ત બપોરે ૩ વાગ્યે જાન આગમન સાંજે ૪ વાગ્યે ભોજન સમારંભ ને સાંજે ૭ કલાકે હસ્ત મેળાપ સાંજે ૭:૪૫ એ આ સમૂહલગ્ન ની વિધિ શાસ્ત્રી હિરેનભાઈ વી પંડ્યા દ્વારા કરવામાં આવશે આ સમૂહલગ્ન માં ૨૧ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે દીકરીઓ ને કરીયાવર માં સોના ચાંદી ના દાગીના થી માંડી ૯૭ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમૂહલગ્ન માં મહંત ભાવેશ્વરી બેન રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી, દામજી ભગત નકલંક મંદિર બગથળા,સહિત રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમૂહલગ્ન ને સફળ બનાવવા પ્રમુખ ધનુભા ભીખુભા જાડેજા ઉપ પ્રમુખ વિનુભાઈ ડાંગર,ખજાનચી શૈલેષભાઇ જાની,મંત્રી ધીરુભા જાડેજા,ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા,ભાવેશભાઈ મહેતા, સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW