મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી નિર્મિત એ રાસ ગરબા નું આયોજન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ સમગ્ર મોરબી પંથક મા આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ ચૈત્રી નવરાત્રી મહોત્સવ અંતર્ગત મંદિર ને રોશનીથી ઝળહળીત કરાયુ છે શ્રદ્ધા.ભકિત.આરાધના ના સમનવય થી ચૈત્રી નવરાત્રી ભકિત ભાવ થી ઉજવાય રહી છે તા 25 /3 /2026 બુધવાર એ રાત્રે 8 /30 વાગે મંદિરના આંગણે. ઓર્કેસ્ટ્રા.મ્યુઝીક પાર્ટી ને સંગાતે.ભવ્ય રાસ ગરબા નું આયોજન કરાયુ છે આ કાર્યક્રમ નો લાભ લેવા દરેક બહેનો દિકરીઓ ને શ્રી ધક્કાવાળી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW