Thursday, May 29, 2025

બિપરજોય ” વાવાઝોડા ના સંકટ વચ્ચે મોરબી જય અંબે સેવા ગ્રુપ લોકો ની મદદે આવ્યું

Advertisement
Advertisement
Advertisement

જય અંબે સેવા ગ્રુપ દ્વારા હર વખત ની જેમ જયારે જયારે મોરબી પર કોઈ આફત કે સંકટ આવ્યું હોઈ ત્યારે જય અંબે સેવા ગ્રુપ લોકો ની મદદે આવ્યું છે જેમ કે કોરોના વખતે લોકડાઉન હોય કે બીજી લહેર માં કોરોના કેર સેન્ટર (આઇસોલેટ સેન્ટર )માળીયા પૂર માં અસરગ્રસ્ત વિસ્તાર માં ફૂડ પેકેટ એવી જ રીતે આ વખતે પણ ” બિપરજોય ” વાવાઝોડા નો સંકટ મોરબી પર છે તો તાત્કાલિક ના ધોરણે રસોડું ચાલુ કરી અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જય અંબે સેવા ગ્રુપ
જીજ્ઞેશભાઈ કૈલા
સંપર્ક નં – 9898322200 , 9925668931 , 8980050850

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW