Friday, May 23, 2025

ટંકારા પંથકના રોડ-રસ્તા માટે 6 કરોડ મંજુર

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટંકારાના નોનપ્લાન રસ્તા અંદાજે 11.10 કિ.મી. રૂ.600.00 લાખના મંજુર કરાવેલ છે. આ રસ્તાઓના કામો પુર્ણ થતા આ વિસ્તારના દરેક લોકોને ખુબ જ ઉપયોગી બનશે. તેથી આ અંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી મંડળનો આભાર વ્યકત કરેલ હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW