Monday, February 3, 2025

મોરબીમાં વિના મુલ્યે સારવાર આપતી આયુર્વેદિક કેન્સર હોસ્પિટલ(નિઃશુલ્ક)નો કાલ થી પ્રારંભ

Advertisement

મોરબીમાં કેન્સ આયુર્વેદિક હોસ્પિટલ(નિઃશુલ્ક ) આદેશ આશ્રમ, જડેશ્વર મંદિરની પાછળ, વાંકાનેર – લજાઈ રોડ પર બનાવવામાં આવી છે , જેમાં તમામ આયુર્વેદિક સારવાર, દવા, રહેવા – જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે જેનો પ્રારંભ તા. 23-03-2024 ને શનિવારના રોજ સંતો – મહંતોના હસ્તે સવારે 9 કલાકે પ્રારંભ કરવામાં આવશે . અને અગાઉ જે લોક ડાયરાની જાહેરાત કરવામાં આવેલ જે લોક દાયરામાં ઓસમાન મીર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, સહિતનેનો ભવ્ય લોક ડાયરો યોજવાના હતો તે અનિવાર્ય કારણોસર મોકૂફ રાખેલ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW