મેઇન્ટનન્સ ની કામગીરી માટે ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં આવતી કાલે વિજપુરવઠો બંધ રહેશે

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૮/૦૬/૨૦૨૪ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેસે

શેકુરા ઇન્ડ.સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.

લક્ષગેસ ઇન્ડ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW