Monday, May 19, 2025

મોરબી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ચાર જગ્યા એ પર મૂર્તિ એકત્રિત કરાશે

Advertisement
Advertisement
Advertisement

નાગરિકોની સુરક્ષા માટે ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મોરબી નગરપાલિકા દ્વારા ચાર જગ્યા એ ગણેશજી ની મૂર્તિ એકત્રિત કરાશે ૧) સ્કાય મોલ, શનાળા રોડ, ૨) પોલીસ પરેડ ગ્રાઉન્ડ. જેલ રોડ, ૩) એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ૪) ગર્લ્સ હાઈસ્કુલ આમ આ ૪(ચાર) જગ્યા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે થી સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી ગણેશ મૂર્તિઓના કલેક્શનના પોઈન્ટ રાખવામાં આવેલ છે જેથી આસપાસના નગરજનોએ ઉપરોક્ત કલેક્શન સેન્ટર ખાતે ગણેશજીની મૂર્તિઓ જમા કરાવી શકાશે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW