મોરબી શહેરમાં અત્યારે “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫” અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં ધાર્મિક સ્થળ જેમ કે સ્વામિનારાયણ મંદિર, GVP પોઈન્ટ, જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી શહેરમાં અત્યારે “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫” અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં ધાર્મિક સ્થળ જેમ કે સ્વામિનારાયણ મંદિર, GVP પોઈન્ટ, જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.