પ્રવિણાબેન દશરથકુમાર નિમાવત નું અવસાન પિયર પક્ષનું બેસણું 01/09/25 ના
મોરબીના સજનપર ગામ નિવાસી સ્વ પ્રવિણાબેન દશરથકુમાર નિમાવત નું તારીખ 30/8/2025 શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સ્વ પ્રવિણાબેન નુ પિયર પક્ષનું બેસણું તારીખ 1/9/2025 સોમવાર સવારે 8:00 થી 10 વાગ્યા સુધી સ્વાતિ પાર્ક સાર્વજનિક પ્લોટ ની સામે વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે
ઉમેશભાઈ મહિપતરામ રામાનુજ(ભાઈ)
તથા રામાનુજ પરિવારના જય સીયારામ મોબાઈલ નંબર 99253 380876





