માળીયાના હરીપર પાસે ગોઝારો અકસ્માત ૪ લોકોના કમકમાટી ભર્યા મોત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ઈકો ગાડી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત ઘટનાસ્થળે ચાર લોકોના મોત બે ઇજાગ્રસ્ત

માતાના મઢથી દર્શન કરી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત

મરણ જનાર ભરતકુમાર વીરજીભાઈ બામણીયા(રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ), કંચનબેન વિરજીભાઈ બાંભણિયા, જીવાંશુ મનોજ કાપડિયા (ઉં.વ. ૭) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉ.વ.૫૦) નું કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૩૫) તથા વૈદશ્રીબેન મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૧૨)ને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW