ટંકારા પોલીસે નસીતપર હત્યા કેસનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટની બાબતે થયેલા ઝઘડામાં રવિભાઈ બાબુભાઈ ચોરાસા (રહે. મોરબી)ની લાકડાના ધોકાથી માર મારી હત્યા કરવામાં આવી હતી.
આ બનાવ અંગે અશોકસિંહ હનુભા ઝાલા (રહે. નસીતપર)એ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરીને હત્યાના આરોપી અનિલભાઈ અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. 42, રહે. કુલીનગર-1, વીસીપરા, મોરબી)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી બનાવમાં વપરાયેલ લાકડાનો ધોકો તથા એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW