Friday, March 13, 2026

ભરતનગર ગામે જોગીદાસ ખુમાણ સાથે ખોરડા ની ખાનદાની નામના નાટક ભજવાશે

Advertisement
Advertisement
Advertisement

(પત્રકાર: મયંક દેવમુરારી)

મોરબીના ભરતનગર ગામે આવતી તા. ૦૬/૧૦ ને રવિવાર ના રોજ રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત બે ભવ્ય નાટકો ભજવાશે

સમસ્ત ભરતનગર ગામ દ્વારા આયોજિત આવનારી ૦૬/૧૦ ચોથા નોરતે ૧) જોગીદાસ ખુમાણ ૨) ખોરડાની ખાનદાની સાથે પેટ પકડીને હસાવતું કોમિક – કણી ગાંડી નો જહલો જમાઈ નામના નાટક ભજવવામાં આવશે ભારતીય સંસ્કૃતિ ને જાળવી રાખવા માટે તન મન ધનથી સહકાર આપવા માટે ધર્મ પ્રેમી જનતાને ભરતનગર ગામ તરફથી સૌને ભાવભર્યું આમંત્રણ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW