સાર્થક વિદ્યામંદિરમાં સાતમી વખત તુલસી દિવસ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તારીખ 25 ના રોજ સવારે 10 થી 12:00 વાગ્યા દરમિયાન તુલસી દિવસ ઉજવવામાં આવશે.જેમાં તુલસી દિવસની ઉજવણી ,તુલસી પૂજન ,આરતી, તુલસીનું મહત્વ, તુલસી રોપા વિતરણ, તુલસી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ એવા વિવિધ કાર્યક્રમો થશે.
આ વખતે વિદ્યાલય દ્વારા સાતમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે.
આ તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ- સાર્થક સંસ્કૃતિ ઉત્સવ- નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 24 ડિસેમ્બરના  તુલસી પર્વ -1 (નર્સરી થી ધોરણ 5 ) અને તારીખ 25 ડિસેમ્બરના રોજ તુલસી પર્વ -2 (ધોરણ 6 થી 12 ) એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW