મોરબી : ઘાસ વેચવા માટે નું લાઇસન્સ અને રજીસ્ટર નિભાવવાના રહેશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી મુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી-2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર ક્રમાંક UDUHD/MSM/e-file/18/2022/7207/P Section. Date.21/08/2023 મુજબ મોરબી મહાનગર પાલિકા દ્વારા તા. ૨૦/૦૩/૨૦૨૫ના રોજ મંજુર કરવામાં આવેલ છે. જે માર્ગદર્શિકા મુદા નં. F માં ઘાસ વેચાણ માટે લાયસન્સ મેળવવાનું રહેશે તથા ઘાસ ક્યાંથી લાવ્યા, કોને વેચ્યું તે તમામ બાબતોને લગતા રજીસ્ટર/રેકર્ડ નિભાવવાનું રહેશે. તથા ઘાસ વેચાણ માટે લાયસન્સનું ફોર્મ મોરબી મહાનગરપાલિકાના પશુ રંજાડ અંકુશ વિભાગમાંથી મેળવી લાયસન્સ મેળવી લેવાનું રહેશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW