Monday, May 19, 2025

વ્યાજખોરો ને ગણતરીની કલાકોમાં પકડી પાડતી વાંકનેર પોલીસ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના હસનપર વિસ્તારમાં રહેતા એક યુવકની ફરિયાદ ના આધારે પોલીસે વ્યાજ વટાવ ના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર માં હસનપર વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય યુવક ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા એ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આ કામના આરોપી ભરતભાઈ ચોંડાભાઈ પરસોંડા અને સુરેશભાઈ ભલાભાઈ ડાભી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા ફરિયાદના આધારે આ બંને આરોપીઓને ગણતરી ની કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW