સરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ(ઉમર ૨૦)નું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

Advertisement
Advertisement
Advertisement

ગામ સરવડ (તા.માળિયા મી. જી.મોરબી)નિવાસી ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ (ઉંમર વર્ષ ૨૦) નું તારીખ ૨૮/૦૮/૨૦૨૬ શ્રાવણ સુદ પુનમ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૩૧/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પટેલ સમાજ વાડી સરવડ(જૂનું ગામ) ખાતે રાખેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW