ક્યારે છે બોળચોથ ક્યારે છે સાતમ ને આઠમ વાંચો મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવેની એક યાદીમાં શુ છે તહેવારો ની રૂપરેખા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પવિત્ર શ્રાવણ માસના તહેવારોની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે સનાતન ધર્મના મુખ્ય તહેવારો ક્યારે છે? તે ચાલો જાણીએ મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે પાસેથી.

બોળચોથ ( બહૂલા ચતુર્થી):-
શ્રાવણ વદ ૪ ને મંગળવાર તા.૧૨/૮/૨૦૨૫
ગાય પૂજન કરવું.

નાગપંચમી :- શ્રાવણ વદ ૫ ને બુધવાર તા. ૧૩/૮/૨૫ નાગદેવતા નું પૂજન કરવું.

રાંધણછઠ :- શ્રાવણ વદ ૬ ગુરુવાર તા. ૧૪/૮/૨૫ ના રાંધણછઠ રહેશે. જે તિથિને હળષષ્ઠી, ચંદન છઠ , હલ છઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે બલરામજી ની પ્રાગટ્ય દિવસ હોય બલરામજયંતી પણ ઉજવવામાં આવે છે.
છઠ્ઠ ના દિવસે ચૂલા ઠારવાના સાંજના મુર્હૂત
સાંજે ૫:૩૬ થી ૧૦:૦૦ સુધી શુભ,અમૃત,ચલ

શીતળા સાતમ :- શ્રાવણ વદ ૭ તા.૧૫/૮/૨૦૨૫ ને શુક્રવાર

જન્માષ્ટમી( શ્રી કૃષ્ણ જન્મોત્સવ) :- શ્રાવણ વદ ૮ તા. ૧૬/૮/૨૦૨૫ ને શનિવાર

ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે
(સંસ્કૃત વિશારદ જયોતિષરત્નમ) મો.8000911444

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW